ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? અર્ધમાગધી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં હિન્દી અર્ધમાગધી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી ? મુઘલ મરાઠા પેશવા અંગ્રેજો મુઘલ મરાઠા પેશવા અંગ્રેજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? બાળ ગંગાધર ટિલક ગાંધીજી રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક ગાંધીજી રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ? પ્રાચીન પાષાણ યુગ લોહ યુગ નૂતન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ પ્રાચીન પાષાણ યુગ લોહ યુગ નૂતન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આગાખાન પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આગાખાન પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? પાણિની વિષ્ણુશર્મા કાલિદાસ ચાણક્ય પાણિની વિષ્ણુશર્મા કાલિદાસ ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP