ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

બાળ ગંગાધર ટિલક
ગાંધીજી
રાજ નારાયણ બોઝ
પંડિત દીનદયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ?

પ્રાચીન પાષાણ યુગ
લોહ યુગ
નૂતન પાષાણ યુગ
તામ્રકાસ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આગાખાન પાર્ક
આપેલ પૈકી એક પણ નહીં
આલ્ફ્રેડ પાર્ક
આગાખાન મહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP