ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? ટંકારા કાશી ભાવનગર મથુરા ટંકારા કાશી ભાવનગર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'વંદે માતરમ્' ના રચયિતા કોણ ? શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય આમાંથી કોઈ નહીં રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય આમાંથી કોઈ નહીં રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ટોક્યો કાબુલ ઈસ્લામાબાદ ઢાકા ટોક્યો કાબુલ ઈસ્લામાબાદ ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ચાર મિનાર : અક્બર સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ચાર મિનાર : અક્બર સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? ભવભૂતી કાલિદાસ માઘ હરીસેના ભવભૂતી કાલિદાસ માઘ હરીસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP