ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

સુભાષચંદ્ર બોઝ
ઇન્દિરા ગાંધી
ગાંધીજી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'વંદે માતરમ્' ના રચયિતા કોણ ?

શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય
આમાંથી કોઈ નહીં
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ?

ટોક્યો
કાબુલ
ઈસ્લામાબાદ
ઢાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ચાર મિનાર : અક્બર
સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
મેહરગઢનો કિલ્લો : રાવ જોધા
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP