ભારતનો ઈતિહાસ (History of India)
"સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ?

દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે
અમૃતલાલ ઠક્કર
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

ગાંધર્વવેદ
ઋગ્વેદ
યજુર્વેદ
અથર્વવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ?

સરોજિની નાયડુ
રતુભાઈ અદાણી
પ્રભાશંકર પટ્ટણી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી ?

સંયુક્તા
નુરજહાન
જહાન આરા
ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

બૌદ્ધ ધર્મગ્રંથ
હિન્દુ ધર્મગ્રંથ
શીખ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP