ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

ચંબલ નદીની ખીણ
સતલજ નદીની ખીણ
નર્મદા નદીની ખીણ
ગોદાવરી નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?

પિટ્સ ઈન્ડિયા એકટ, 1784
રેગ્યુલેટિંગ એક્ટ, 1773
ચાર્ટર એક્ટ, 1853
ચાર્ટર એક્ટ, 1813

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ?

ઈલ્તુતમિશ
બલ્બન
ગ્યાસુદ્દીન તુઘલક
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP