ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ ઈરવિન લોર્ડ રીડિંગ લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન લોર્ડ ઈરવિન લોર્ડ રીડિંગ લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી કબીર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? નેમિનાથ મહાવીર પાર્શ્વનાથ મલ્લીનાથ નેમિનાથ મહાવીર પાર્શ્વનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP