ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? આગમ અવેસ્તા ત્રિપિટક જાતક આગમ અવેસ્તા ત્રિપિટક જાતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ચાર મિનાર : અક્બર કુતુબમીનાર : કુતુબુદીન ઐબક મેહરગઢનો કિલ્લો : રાવ જોધા સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ચાર મિનાર : અક્બર કુતુબમીનાર : કુતુબુદીન ઐબક મેહરગઢનો કિલ્લો : રાવ જોધા સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ? ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? ધર્મ ભિક્ષુ સંઘ બુદ્ધ ધર્મ ભિક્ષુ સંઘ બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ટહેડિયા ગાડરિયા વાગડિયા ગોપાલકો ટહેડિયા ગાડરિયા વાગડિયા ગોપાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? ઉજ્જૈન કાશી મગધ અવધ ઉજ્જૈન કાશી મગધ અવધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP