ભારતનો ઈતિહાસ (History of India) 'શક સંવત'ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય ? વૈશાખ માગશર કારતક ચૈત્ર વૈશાખ માગશર કારતક ચૈત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 1% 8% 5% 10% 1% 8% 5% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? આપેલ પૈકી કોઈ પણ નહીં અર્ધમાગધી હિન્દી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં અર્ધમાગધી હિન્દી પાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? શ્રીલંકા ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે. શાંતિ અસ્ત્રેયા સત્ય અહિંસા શાંતિ અસ્ત્રેયા સત્ય અહિંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP