ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

મથુરા અને સારનાથ
પુરુશાપુરા અને પાટલીપુત્ર
પુરુશાપુરા અને મથુરા
સરનાથ અને શ્રીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

અંગ્રેજ - મરાઠા
મુગલ - મરાઠા
અંગ્રેજ - ફ્રેન્ચ
અંગ્રેજ - ડચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

લિયાકત અલી
ખાન અબ્દુલ ગફારખાન
મૌલાના આઝાદ
સૈયદ અહમદ બરેલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP