Talati Practice MCQ Part - 5
વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ?

20
15
21
13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ?

ન્યાયમાતા
ગુજરાતનો નાથ
જય સોમનાથ
પાટણની પ્રભુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે.

મેર બહેનો
ખારવણ બહેનો
ભરવાડ બહેનો
આદિવાસી બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP