Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

1140
890
980
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે ?

ઉત્તર અને પૂર્વની મધ્યે
પૂર્વ અને દક્ષિણની મધ્યે
દક્ષિણ અને પશ્ચિમની મધ્યે
પશ્ચિમ અને ઉત્તરની મધ્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ?

જયંતી દલાલ
ચં. ચી. મહેતા
ગાંધીજી
બિસ્મિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગણગોર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવાય છે ?

રાજસ્થાન
હરિયાણા
મહારાષ્ટ્ર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP