ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

ઔરંગઝેબ - લાલ કિલ્લો
અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી.

અફઘાનિસ્તાન
તુર્કસ્તાન
પર્શિયા
મોંગોલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP