ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? ગંધક ટીન એલ્યુમિનિયમ પારો ગંધક ટીન એલ્યુમિનિયમ પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? લોર્ડ માઉન્ટબેટન સી. રાજગોપાલાચારી સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન લોર્ડ માઉન્ટબેટન સી. રાજગોપાલાચારી સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત બિંદુસાર અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? આપેલ પૈકી એક પણ નહીં ઈલ્તુમીશનો ગુંબજ કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ આપેલ પૈકી એક પણ નહીં ઈલ્તુમીશનો ગુંબજ કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે લાગુ થયું ? વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP