ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ? પહેલી અને બીજી પહેલી બીજી અને ત્રીજી પહેલી અને ત્રીજી પહેલી અને બીજી પહેલી બીજી અને ત્રીજી પહેલી અને ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ બિસ્મિલ સુખદેવ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ બિસ્મિલ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? મેડમ ભિખાઈજી રુસ્તમ કામા લક્ષ્મીબાઈ બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી મેડમ ભિખાઈજી રુસ્તમ કામા લક્ષ્મીબાઈ બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? 1953 1956 1950 એક પણ નહીં 1953 1956 1950 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. સંગીત રત્નાકર સંગીત સમ્રાટ આપેલ પૈકી એક પણ નહીં તુતી-એ-હિન્દ સંગીત રત્નાકર સંગીત સમ્રાટ આપેલ પૈકી એક પણ નહીં તુતી-એ-હિન્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP