ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ?

બીજી અને ત્રીજી
પહેલી અને ત્રીજી
પહેલી
પહેલી અને બીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ?

જીનિવા કોન્ફરન્સ
હવાના કોન્ફરન્સ
બ્રેટનવુડ કોન્ફરન્સ
રોમ કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

જ્યોતિષશાસ્ત્ર
ગણિત શાસ્ત્ર
બાગાયત વિદ્યા
તબીબી શાખાની યુનાની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

બાળ ગંગાધર ટિલક
પંડિત દીનદયાળ
ગાંધીજી
રાજ નારાયણ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP