ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ? બીજી અને ત્રીજી પહેલી અને ત્રીજી પહેલી અને બીજી પહેલી બીજી અને ત્રીજી પહેલી અને ત્રીજી પહેલી અને બીજી પહેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ નિતીસારા અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ નિતીસારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? કોલકાતા કટક ભુવનેશ્વર પુરી કોલકાતા કટક ભુવનેશ્વર પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? ઘઉં જવ તલ ડાંગર ઘઉં જવ તલ ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1951 1949 1950 1948 1951 1949 1950 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP