ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? વિક્રમાદિત્ય બીજો યજનવર્મન પુલકેશી પહેલો પુલકેશી બીજો વિક્રમાદિત્ય બીજો યજનવર્મન પુલકેશી પહેલો પુલકેશી બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. અચીસન કમિશન આપેલ પૈકી કોઇ નહી હંટર કમિશન સાયમન કમિશન અચીસન કમિશન આપેલ પૈકી કોઇ નહી હંટર કમિશન સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? સ્થાયી બંદોબસ્ત રૈયતવારી ઈજારેદારી મહાલવારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી ઈજારેદારી મહાલવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? 1956 1950 એક પણ નહીં 1953 1956 1950 એક પણ નહીં 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? ફ્રેન્ચ પારસી ફિરંગીઓ વલંદાઓ ફ્રેન્ચ પારસી ફિરંગીઓ વલંદાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP