ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? વિક્રમાદિત્ય છઠ્ઠો તૈલપ પ્રથમ સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય પાંચમો વિક્રમાદિત્ય છઠ્ઠો તૈલપ પ્રથમ સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? મૌર્યયુગ અનુમૌર્યયુગ સાતવાહન બંશ ગુપ્તકાળ મૌર્યયુગ અનુમૌર્યયુગ સાતવાહન બંશ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લેડી વિથ લેમ્પ તરીકે કોણ પ્રખ્યાત છે ? સરોજિની નાયડુ મેડમ ભીખાઈજી કામા ફ્લોરેન્સ નાઈટિંગલ ક્વિન વિક્ટોરિયા સરોજિની નાયડુ મેડમ ભીખાઈજી કામા ફ્લોરેન્સ નાઈટિંગલ ક્વિન વિક્ટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ડેલહાઉસી ચેમ્સફર્ડ નિક્સન લોર્ડ માઉન્ટબેટન ડેલહાઉસી ચેમ્સફર્ડ નિક્સન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? 1950 1953 1956 એક પણ નહીં 1950 1953 1956 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP