ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? વિક્રમાદિત્ય પાંચમો વિક્રમાદિત્ય છઠ્ઠો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય પાંચમો વિક્રમાદિત્ય છઠ્ઠો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લડાખમાં 'હેમિસ' પ્રખ્યાત છે તે શું છે ? ચર્ચ મંદિર બૌદ્ધ મઠ પક્ષી ચર્ચ મંદિર બૌદ્ધ મઠ પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન લોર્ડ વિલિંગડન લોર્ડ હારડીંગ લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન લોર્ડ વિલિંગડન લોર્ડ હારડીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ પરાશર બૃહસ્પતિ કૌટિલ્ય મનુ પરાશર બૃહસ્પતિ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી કોલકાતા, દિલ્હી, મુંબઈ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી કોલકાતા, દિલ્હી, મુંબઈ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. કબીર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી કબીર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP