ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... આપેલ પૈકી એક પણ નહીં ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે આપેલ પૈકી એક પણ નહીં ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ? સ્વામી દયાનંદ જવાહરલાલ નેહરુ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ જવાહરલાલ નેહરુ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનત ઉપર રાજ કરનાર પ્રથમ સ્ત્રી શાસક કોણ હતા ? વુલર પોન્ગોંગ ત્સો નુરજહાન શાહ કુર્તાન વુલર પોન્ગોંગ ત્સો નુરજહાન શાહ કુર્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? 1857 નો બળવો ચેન્નઈનો બળવો કલકત્તાનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો 1857 નો બળવો ચેન્નઈનો બળવો કલકત્તાનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? શાહજહાં હુમાયુ અકબર બાબર શાહજહાં હુમાયુ અકબર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP