ભારતનો ઈતિહાસ (History of India)
'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ?

મહાત્મા ગાંધી
ગોપાલકૃષ્ણ ગોખલે
બાળ ગંગાધર તિલક
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
રાજ્યની જમીનમાં વાવણી પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ કેનિંગ
લોર્ડ હેસ્ટિંગ્સ
લોર્ડ એમહર્સ્ટ
લોર્ડ મેટ્કોફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

એની બેસન્ટ
મદન મોહન માલવીય
સરદાર પટેલ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

દાદાભાઈ નવરોજી
સર સી. શંરણનાયર
વ્યોમેશચંદ્ર બેનરજી
બદુરીદિ્ન તૈયબજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP