ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? મહાત્મા ગાંધી બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય મહાત્મા ગાંધી બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? ચંડીગઢમાં જાલંધરમાં પઠાણકોઠમાં અમૃતસરમાં ચંડીગઢમાં જાલંધરમાં પઠાણકોઠમાં અમૃતસરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? લાલા લજપતરાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક રાજા રામમોહન રાય લાલા લજપતરાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? નિક્સન ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન નિક્સન ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ ? ઈલ્તુતમિશ મામલુક બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ મામલુક બલ્બન અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે ? પ્રાકૃત તામીલ પાલી સંસ્કૃત પ્રાકૃત તામીલ પાલી સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP