ભારતનો ઈતિહાસ (History of India) 'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ? ઈન્ડિયન નેશનલ આર્મી 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ મોગલ બાંધકામની ભવ્યતા ભારતના ભાગલા ઈન્ડિયન નેશનલ આર્મી 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ મોગલ બાંધકામની ભવ્યતા ભારતના ભાગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે ? ગંગા સિંધુ સરસ્વતી નર્મદા ગંગા સિંધુ સરસ્વતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી ? કર્ણાટક હોલકર ગાયકવાડ મૈસુર કર્ણાટક હોલકર ગાયકવાડ મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા D B A C D B A C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? પર્શિયા બર્મા એનાટોલીઆ ચીન પર્શિયા બર્મા એનાટોલીઆ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP