ભારતનો ઈતિહાસ (History of India)
'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ?

મોગલ બાંધકામની ભવ્યતા
ઈન્ડિયન નેશનલ આર્મી
1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ
ભારતના ભાગલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?

ચાર્ટર એક્ટ, 1813
પિટ્સ ઈન્ડિયા એકટ, 1784
ચાર્ટર એક્ટ, 1853
રેગ્યુલેટિંગ એક્ટ, 1773

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP