ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

સાંચીનો સ્તંભ
નંદનગઢનો સ્તંભ
લોહસ્તંભ
સારનાથનો સ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે
લાલા હંસરાજ
સ્વામી શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ?

એ. ઓ. હ્યુમ
વિલિયમ એડમ
ડબલ્યુ.સી.બેનરજી
આનંદ મોહન બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

ઈશ્વચંદ્ર વિદ્યાસાગર
મહાત્મા ફૂલે
નારાયણ ચંદાવરકર
આર.જી.ભંડારકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP