ભારતનો ઈતિહાસ (History of India)
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

તેલુગુ - સંસ્કૃત
તામિલ - મલયાલમ
સંસ્કૃત - તામિલ
મલયાલમ - તેલુગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

જમનાલાલ બજાજ
એક પણ નહીં
કસ્તુરબા ગાંધી
યુ.એન. ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP