ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

ભગતસિંહે
ચંદ્રશેખર આઝાદે
શ્યામજીકૃષ્ણ વર્માએ
વિનાયક સાવરકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

હરિષેણ
ચંદ બારોટ
રાજશેખર
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP