ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

ભગતસિંહે
ચંદ્રશેખર આઝાદે
વિનાયક સાવરકરે
શ્યામજીકૃષ્ણ વર્માએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું
બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું.
આપેલ તમામ
શ્રી સંપ્રદાયની સ્થાપના કરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ?

35 ટકા
20 ટકા
25 ટકા
30 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

બાબર અને અફઘાની
ઔરંગઝેબ અને દારાસિકોહ
મહંમદ ગઝની અને જયચંદ
અહમદશાહ દુરાની અને મરાઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP