ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? અલાઉદ્દીન ખીલજી મુબારક ખીલજી ફિરુઝ તઘલક મોહંમદ તઘલક અલાઉદ્દીન ખીલજી મુબારક ખીલજી ફિરુઝ તઘલક મોહંમદ તઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કાયમી જમાબંધી" નો જનક કોણ હતો ? કોર્નવોલિસ કર્ઝન વેલેસ્લી કલાઈવ કોર્નવોલિસ કર્ઝન વેલેસ્લી કલાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? નિતીસારા મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર નિતીસારા મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP