ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો ? અકબર શાહજહાં હુમાયુ બાબર અકબર શાહજહાં હુમાયુ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iv, b-ii, c-iii, d-i a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iv, b-ii, c-iii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ? શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1907 ઈ.સ. 1906 ઈ.સ. 1908 ઈ.સ. 1905 ઈ.સ. 1907 ઈ.સ. 1906 ઈ.સ. 1908 ઈ.સ. 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે ? અભિધમ્મ પિટક મિલિન્દ પહનો સુક્ત પિટક વિનય પિટક અભિધમ્મ પિટક મિલિન્દ પહનો સુક્ત પિટક વિનય પિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP