ભારતનો ઈતિહાસ (History of India)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામકૃષ્ણ
રાજા રામમોહનરાય
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ?

મદ્રાસ યુનિવર્સિટી
મુંબઈ યુનિવર્સિટી
દિલ્હી યુનિવર્સિટી
કલકતા મેડિકલ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP