ભારતનો ઈતિહાસ (History of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? આવક ધર્મ ખર્ચ દંડ આવક ધર્મ ખર્ચ દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? પંડિત ગુરુદત્ત દેવેન્દ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય પંડિત ગુરુદત્ત દેવેન્દ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા ? 7 4 3 5 7 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ? ડુંગરના રાજા આયર્ન શૌલ ડુંગરના બાદશાહ આયર્ન પેશવા ડુંગરના રાજા આયર્ન શૌલ ડુંગરના બાદશાહ આયર્ન પેશવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? તુકારામ ભગવાનદાસ એકનાથ કબીર તુકારામ ભગવાનદાસ એકનાથ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP