સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકભારતી
લોકવિચાર મંચ
લોકઅમૃત
લોકવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રાણકી વાવ-જયા
દાદા હરીની વાવ-નંદા
અડાલજની વાવ-જયા
ચંપાની વાવા-નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો.

આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું
ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે
દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ
નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

પં.જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ડૉ.બાબાસાહેબ આંબેડકર
ડૉ.રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP