સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ?

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ભાવનગર યુનિવર્સિટી
કૃષિ યુનિવર્સિટી
આયુર્વેદ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ?

તમિલનાડુ
કર્ણાટક
કેરળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

વાયુ
ઘન
પ્રવાહી
પ્રવાહી અને વાયુ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP