સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ? ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર પં.જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? દ્રયાશ્રય તરંગવઈ ગણદર્પણ કહાવલી દ્રયાશ્રય તરંગવઈ ગણદર્પણ કહાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ? પ્રકરણ 11 પ્રકરણ 17 પ્રકરણ 12 પ્રકરણ 8 પ્રકરણ 11 પ્રકરણ 17 પ્રકરણ 12 પ્રકરણ 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP