સામાન્ય જ્ઞાન (GK) જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પૂર્વોત્તર ભાગમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ આલ્પાઈન જંગલ ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ આલ્પાઈન જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ? સાણંદ કલોલ બારજેડી દહેગામ સાણંદ કલોલ બારજેડી દહેગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ? 15 20 10 30 15 20 10 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? સ્વામી દયાનંદ સરસ્વતી સુરેન્દ્રનાથ બેનરજી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સુરેન્દ્રનાથ બેનરજી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ? સરોજિની નાયડુ આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP