સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

શાંતિનાથ
નેમિનાથ
પાર્શ્વનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

જહોન કેનેડી
ગોર્બાચોવ
માર્શલ ટીટો
નાસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
VRS શું છે ?

વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ
આમાંનું કશું નહીં
વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ
વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ?

વિધવા પુન:લગ્ન કાયદો
હિંદુ સ્ત્રી વારસાધારો
હિન્દુ સિવિલ મેરેજ એક્ટ
બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP