સામાન્ય જ્ઞાન (GK) ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ? 14 જુલાઈ 1917 14 એપ્રિલ 1891 14 મે 1889 14 એપ્રિલ 1905 14 જુલાઈ 1917 14 એપ્રિલ 1891 14 મે 1889 14 એપ્રિલ 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ? જાયાજી રાવજી લખધીરજી રાવજી વાઘજી રાવજી કાન્યાજી રાવજી જાયાજી રાવજી લખધીરજી રાવજી વાઘજી રાવજી કાન્યાજી રાવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી દેવગૌડા નરસિંહરાવ ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી દેવગૌડા નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? પંચમહાલ નર્મદા દાહોદ વડોદરા પંચમહાલ નર્મદા દાહોદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ? 15 20 10 30 15 20 10 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP