સામાન્ય જ્ઞાન (GK)
લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

પ્રિયા તેંડુલકર
મેઘા પાટકર
વિક્રમ શેઠ
અરુંધતી રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વાઘજી પેલેસ - મોરબી
લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
નવલખા પેલેસ - મુન્દ્રા
રણજીત વિલાસ પેલેસ - ધરમપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?

ગાન જયરામા તાલભાસ
રામા ભાનતાલ સગજય
યમાતા રાજભાન સલગા
ગાલ સનભાજરા તામાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

ઋષભદેવ
પાર્શ્વનાથ
અજિતનાથ
નેમિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP