સામાન્ય જ્ઞાન (GK) 'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ? ચામડી-દાંત-પેઢાના રોગો માટે વાત અને કફ દૂર કરે હૃદય રોગની સારવાર શરદી-ઉધરસ-તાવ માટે ચામડી-દાંત-પેઢાના રોગો માટે વાત અને કફ દૂર કરે હૃદય રોગની સારવાર શરદી-ઉધરસ-તાવ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. પેશાવર-મુંબઈ મુંબઇ-મદ્રાસ કલકત્તા-ડાયમન્ડ હાર્બર પુના-થાણે પેશાવર-મુંબઈ મુંબઇ-મદ્રાસ કલકત્તા-ડાયમન્ડ હાર્બર પુના-થાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ તમામ CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. CBI બંધારણીય સંસ્થા છે. આપેલ તમામ CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. CBI બંધારણીય સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભમો ભારતખંડના સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે ? મંદાકાન્તા હરિગીત પૃથ્વી શિખરિણી મંદાકાન્તા હરિગીત પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1978 1992 1986 1976 1978 1992 1986 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? મમતા બેનર્જી જયલલિતા લાલુપ્રસાદ યાદવ ચંદ્રાબાબુ નાયડુ મમતા બેનર્જી જયલલિતા લાલુપ્રસાદ યાદવ ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP