સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

મરજિયાત
ફરજિયાત
અનુકૂળતા અનુસાર
અનિશ્ચિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

ઇરાની
બ્રાહમી
ખરોષ્ઢિ
હજુ લીપી ઓળખાઇ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

કલેકટરશ્રીએ
સરપંચશ્રીએ
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ
મામલતદારશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

બાર્ટન મ્યુઝિયમ - જામનગર
કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ
દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ
વોટસન મ્યુઝિયમ - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP