સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1993 1992 1995 1990 1993 1992 1995 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ જનરલ એડમિરલ ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ જનરલ એડમિરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પારસીઓના કાશી તરીકે કયુ સ્થળ ઓળખાય છે ? ઉંદવાડા નારગોલ સંજાણ નવસારી ઉંદવાડા નારગોલ સંજાણ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ? રાજયના ગૃહ સચિવશ્રી રાજયના ગૃહ મંત્રીશ્રી મુખ્ય મંત્રીશ્રી રાજયના પોલીસ વડા રાજયના ગૃહ સચિવશ્રી રાજયના ગૃહ મંત્રીશ્રી મુખ્ય મંત્રીશ્રી રાજયના પોલીસ વડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ? જાણીતા સમાજ વિજ્ઞાનસ પછાત વર્ગના સંસદસભ્ય સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજ વિજ્ઞાનસ પછાત વર્ગના સંસદસભ્ય સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP