સામાન્ય જ્ઞાન (GK) રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ? તાલુકા કોર્ટ સેશન્સ કોર્ટ હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તાલુકા કોર્ટ સેશન્સ કોર્ટ હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ? સુમતિનાથચરિત કહાવલી ચંદ્રલેખાવિજયપ્રકરણ મુદ્રિતકુમુદચંદ્ર સુમતિનાથચરિત કહાવલી ચંદ્રલેખાવિજયપ્રકરણ મુદ્રિતકુમુદચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે. નાગને કુષ્ણને નંદગોપને બલરામને નાગને કુષ્ણને નંદગોપને બલરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લા માં આવેલું છે ? નર્મદા ભરુચ ડાંગ તાપી નર્મદા ભરુચ ડાંગ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(27) 366(28) 366(26) 366(25) 366(27) 366(28) 366(26) 366(25) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ? જે. બી. કૃપલાણી મહાત્મા ગાંધી સરદાર પટેલ અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી મહાત્મા ગાંધી સરદાર પટેલ અબુલ કલામ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP