સામાન્ય જ્ઞાન (GK) રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ? હાઈકોર્ટ તાલુકા કોર્ટ સેશન્સ કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હાઈકોર્ટ તાલુકા કોર્ટ સેશન્સ કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) G7 સંગઠનની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1995 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 2015 ઈ.સ. 1992 ઈ.સ. 1998 ઈ.સ. 2012 ઈ.સ. 2015 ઈ.સ. 1992 ઈ.સ. 1998 ઈ.સ. 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ? નરચંદ્રસૂરિ બુદ્ધિસાગરસૂરિ જિનેશ્વરસૂરિ દેવચંદ્રસૂરિ નરચંદ્રસૂરિ બુદ્ધિસાગરસૂરિ જિનેશ્વરસૂરિ દેવચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં વહેતી સૌથી લાંબી નદીઓ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગંગા > યમુના > ગોદાવરી > નર્મદા > કૃષ્ણા ગંગા > ગોદાવરી > યમુના > કૃષ્ણા > નર્મદા ગંગા > નર્મદા > યમુના > ગોદાવરી > કૃષ્ણા ગંગા > ગોદાવરી > નર્મદા > યમુના > કૃષ્ણા ગંગા > યમુના > ગોદાવરી > નર્મદા > કૃષ્ણા ગંગા > ગોદાવરી > યમુના > કૃષ્ણા > નર્મદા ગંગા > નર્મદા > યમુના > ગોદાવરી > કૃષ્ણા ગંગા > ગોદાવરી > નર્મદા > યમુના > કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ડૉ.રાધાકૃષ્ણન પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ડૉ.રાધાકૃષ્ણન પં.જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP