સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

વિઠ્ઠલભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

મીનાક્ષી મંદિર - મદુરાઈ
લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ
બૃહદેશ્વર મંદિર - થંજાવુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુરો કયા દેશનું ચલણ છે ?

બ્રાઝિલ
અમેરિકા
કોઈ પણ એક દેશનું નહીં
ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP