સામાન્ય જ્ઞાન (GK) કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ? પાન પીળા પડવાં પાન લાલ થવાં પાન ખરી પડવાં આમાંથી કોઈ નહીં પાન પીળા પડવાં પાન લાલ થવાં પાન ખરી પડવાં આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘટાયેલ(TADA)ના કાયદાનું પૂરું નામ જણાવો. Terrorisam and Distructive Activities (Prevention) Act Terrorist and Disruptive Activities (Preventive) Act Terrorism and Distruction Activities (Preventive) Act Terrorist and Disruptive Activities (Prevention) Act Terrorisam and Distructive Activities (Prevention) Act Terrorist and Disruptive Activities (Preventive) Act Terrorism and Distruction Activities (Preventive) Act Terrorist and Disruptive Activities (Prevention) Act ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? પન્નાલાલ પટેલ કનૈયાલાલ મા. મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંતરાય આચાર્ય પન્નાલાલ પટેલ કનૈયાલાલ મા. મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ? સમાજ સુરક્ષા મંડળ ઉત્કર્ષ બોર્ડ મહિલા વિકાસ મંડળ સમાજ કલ્યાણ બોર્ડ સમાજ સુરક્ષા મંડળ ઉત્કર્ષ બોર્ડ મહિલા વિકાસ મંડળ સમાજ કલ્યાણ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)નું વડુમથક ક્યા આવેલું છે ? પુણે હૈદરાબાદ બેંગલુરુ દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય સંવિધાન (બંધારણ) માં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઇ કયા અનુચ્છેદ (કલમ) માં કરવામાં આવેલ છે ? 17 18 21 14 17 18 21 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP