Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

કવિ સુભટ
વિનયચંદ્રસૂરિ
પ્રભાચંદ્રસૂરિ
કવિ પાલ્હણપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

મહારાણા પ્રતાપ એરપોર્ટ
વીર દુર્ગાદાસ એરપોર્ટ
મહારાજા ગાયકવાડ એરપોર્ટ
મહારાજા શિવાજી એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ કરવામાં આવ્યું હતું ?

વડોદરા
રાજકોટ
અમરેલી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP