Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

મરાઠી
હિન્દી
સંસ્કૃત
ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કઈ જગ્યાએ "પ્રાદેશિક મરઘાં સંવર્ધન કેન્દ્ર" આવેલ છે.

રાજકોટ
શિહોર
વાંસદા
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
48 મીટર લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી છે તો કેટલી ટાઈલ્સ જોઈએ ?

165
178
135
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP