નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?

નહિ નફો કે નહિ નુકશાન
13.5% નફો
2.25% નુકશાન
2.25% નફો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિએ બે મોબાઈલ રૂ.4200 માં ખરીદ્યા તેણે પહેલા એક મોબાઈલ ફોનને 15% નફાથી અને બીજા મોબાઈલ ફોનને 10% નુકશાનથી વેચ્યા પણ આ વ્યવહારમાં તેને નફો પણ ન મળ્યો અને નુકશાન પણ ન થયું તો તેને પહેલા ફોનની વેચાણ કિંમત કેટલી રાખી હશે ?

2500
2000
1932
1250

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ટેબલની કિંમત એક ખૂરશીની કિંમત કરતાં બમણી છે. ચાર ખૂરશી અને એક ટેબલની કુલ કિંમત રૂ.1800 છે તો ખૂરશીની કિંમત કઈ હશે ?

રૂ. 600
રૂ. 450
રૂ. 1200
રૂ. 300

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ટી.વી. અમુક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય ?

50
30
70
15

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુની છાપેલી કિંમત 250 રૂ. છે. છાપેલી કિંમત પર 12% વળતર મળે તો તે વસ્તુ પર કેટલા રૂપિયા વળતર મળે ?

30 રૂ.
18 રૂ.
12 રૂ.
25 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP