સામાન્ય વિજ્ઞાન (General Science)
અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ?

એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ
કોસ્ટિક સોડા
મોરથુથુ
ઝીંક ફોસ્ફાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ?

ડાયાબિટીસ
કોરોનરી ડીસીઝ
આર્થરાઈટિઝ્
એનિમિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP