સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

બાળકોનો ખોરાક બનાવવા
જમીન ગુણવત્તા સુધારવા
ખેતીના પાક વૃદ્ધિ માટે
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ?

સોડિયમ બેન્ટોનાઈટ
સોડિયમ બાયોક્રોમાઈટ
પ્રવાહી આયોડિન
સિલ્વર ક્રોમાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP