ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ?

ઔરંગઝેબ
અલાઉદ્દીન ખીલજી
મુઝફર શાહ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું.

શાંતુ મહેતા
મુંજાલ મહેતા
કેશવમંત્રી
સજ્જન મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

દાંડીયાત્રા
અહિંસા આંદોલન
હિન્દી છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP