ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
સ્કંદગુપ્ત
રુદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?
1. કસ્તુરબા
2. મણીબેન પટેલ
3. મૃદુલા સારાભાઇ
4. પુષ્પાબેન મહેતા

ફક્ત 1,2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 4
ફક્ત 1,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP