ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? વામનરાવ મુકાદમ દ્વારકાદાસ તલાટી મોહનલાલ પંડ્યા નરહરી પરીખ વામનરાવ મુકાદમ દ્વારકાદાસ તલાટી મોહનલાલ પંડ્યા નરહરી પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. ઉચ્છંગરાય ઢેબર મધુપ્રસાદ ગાંગલીયા વજુભાઈ ભાનુશાળી પ્રતાપભાઈ ઢેબર ઉચ્છંગરાય ઢેબર મધુપ્રસાદ ગાંગલીયા વજુભાઈ ભાનુશાળી પ્રતાપભાઈ ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ? મહંમદ બેગડાની કબર, ચાંપાનેર જામા મસ્જિદ, અમદાવાદ રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર જામા મસ્જિદ, અમદાવાદ રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા ? જમદગ્નિઋષિ ગૌતમ ઋષિ ચ્યવન ઋષિ વશિષ્ઠ ઋષિ જમદગ્નિઋષિ ગૌતમ ઋષિ ચ્યવન ઋષિ વશિષ્ઠ ઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 18 એપ્રિલ, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP