સામાન્ય વિજ્ઞાન (General Science)
મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ?

ઉત્ક્રાંતિવાદ
સાપેક્ષવાદ
આનુવંશિકતા
બોઈલનો નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ?

સ્ટ્રેટોસ્ફીયર
મેસોસ્ફીયર
ટ્રોપોસ્ફીયર
થર્મોસ્ફિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP