ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ? ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ ભાષાન્ત સમાવિષ્ઠી જમીન સુધારણા ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ ભાષાન્ત સમાવિષ્ઠી જમીન સુધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -256 - 263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન આપેલ તમામ ગૃહપ્રધાન પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન આપેલ તમામ ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? અસંગઠિત ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો અસંગઠિત ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ–60 પ્રમાણે તેમના હોદા માટે શપથ કોણ લેવડાવે છે ? પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ દાદાભાઈ નવરોજી કનૈયાલાલ મુનશી ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ દાદાભાઈ નવરોજી કનૈયાલાલ મુનશી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.