ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ?

અનુચ્છેદ 14-19
અનુચ્છેદ 25-28
અનુચ્છેદ 45-48
અનુચ્છેદ 8-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

આપેલ ત્રણેયને
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
સુપ્રીમ કોર્ટના જજને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP