ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ?

ગૃહ પ્રધાન
પ્રધાનમંત્રી
આપેલ તમામ
સ્પીકર અને ચેરમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ?

અપીલીય હકુમત
સલાહકારી હકુમત
આપેલ પૈકી એક પણ નહીં
મૂળ હકુમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP