સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે

ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી.
ખીલીનાં વજનમાં વધારો થાય છે.
ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી.
ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ?

રાસાયણિક સંરક્ષણ
વરાળથી બાફવું
હિમીકરણ
નિર્જલીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP