ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ?

ઈન્દુલાલ ગાંધી
અવિનાશ વ્યાસ
પ્રભુલાલ દ્વિવેદી
વલ્લભ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

ફારુક શેખ
ફારુક અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા
શેખ અબ્દુલ્લા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

સમાજવાદ
દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
સર્વોદય
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP