ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખડખડાટ' કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ? ચંદ્ર ત્રિવેદી 'રાયજી' નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' આર.કે.લક્ષ્મણ બંસીલાલ વર્મા 'ચકોર' ચંદ્ર ત્રિવેદી 'રાયજી' નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' આર.કે.લક્ષ્મણ બંસીલાલ વર્મા 'ચકોર' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ હીરક મહોત્સવ રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ હીરક મહોત્સવ રજત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ કવિ સુન્દરમ્ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ કવિ સુન્દરમ્ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP