ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

નગીનદાસ પારેખ
જયંતિ દલાલ
મણીભાઈ દેસાઈ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

આંબાના મોરનો રસ
એરંડિયાના તેલનો
લાખનો રસ (લાક્ષારસ)
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

મનોજ ખંડેરિયા-અન્જાની
સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર
સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ
મનોજ ખંડેરિયા-અચાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP