ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

ઉમાશંકર જોષી
નાન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
ધ્રુવભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)
(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)
(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
1. રા.વિ.પાઠક
2. નટવરલાલ પંડ્યા
3. ત્રિભુવનદાસ લુહાર
4. ગૌરીશંકર જોષી
અ. ધૂમકેતુ
બ. સુંદરમ્
ક. સ્વૈરવિહારી
ડ. ઉશનસ્

1-ક, 2-ડ, 3-અ, 4-બ
1-અ, 2-બ, 3-ક, 4-ડ
1-ક, 2-ડ, 3-બ, 4-અ
1-અ, 2-બ, 3-ડ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP