ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? બ. ક. ઠાકોર ન્હાનાલાલ દલપતરામ નર્મદ બ. ક. ઠાકોર ન્હાનાલાલ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ? જયંત પાઠક રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ? 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પ્રથમ પુસ્તક કયું છે ? કુરબાનીની કથાઓ યુગવંદના કોઈનો લાડકવાયો સિંધુડો કુરબાનીની કથાઓ યુગવંદના કોઈનો લાડકવાયો સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ગોરસ અનિમેષ તેજરેખા ઈંધણ ગોરસ અનિમેષ તેજરેખા ઈંધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? કનૈયાલાલ મુનશી દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી પ્રફુલ્લ નંદશંકર દવે કનૈયાલાલ મુનશી દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી પ્રફુલ્લ નંદશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP